આગ્રા/નવી દિલ્હી, આવકવેરા વિભાગે શનિવારે આગ્રા સ્થિત કેટલાક જૂતાના વ્યવસાયો સામે દરોડા દરમિયાન આશરે રૂ. 4 કરોડની "બિનહિસાબી" રોકડ રિકવર કરી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

હજુ પણ રોકડની ગણતરી ચાલી રહી છે અને આંકડો વધી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના આગ્રામાં જૂતાના વેપારી અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ પર બપોરે દરોડા પાડવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી છે.